સોમવાર, 29 ઑગસ્ટ, 2016
તિરંગા યાત્રા -૧૪-૮-૨૦૧૬
૧૪ ઓગ્ષ્ટ્ના રોજ સાજ્ના સમયે જિલ્લા મથકે લુણાવાડા કલેક્ટર કચેરી થી આરામગ્રૂહ સુધી તિરંગાયાત્રા યોજવામાં આવી તેમાં કોલવણ પગાર કેન્દ્રના શિક્ષકો એ ભાગ લઇ બાઇક રેલીમાં જોડયા
કલેક્ટર
કચેરીએ મહીસાગરના ક્લેક્ટર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું
પછી
તિરંગાયાત્રા રેલી કાઢ્વામાં આવી
પોલીસ
જવાનો જોડાયા
મોટી
સંખ્યામાં બાઇક સાથે લોકો જોડાયા
બાઇક
ઉપર ધ્વજ સાથે મોટી રેલી કાઢવામાં આવી
તિરંગારેલીમાં
વરધરી બીટ્ના ઇ.ચા.બી.કે.ની શ્રી મનોજભાઇ પટેલ તથા નપાણિયા પગાર્કેન્દ્રના આચાર્ય હેમાંગ
પટેલ પોતાની બાઇક સાથે જોડાયા હતા.
તિરંગારેલીમાં
તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી શ્રી જયેન્દ્રભાઇ પટેલ તથા રાજ્ય કારોબારી સદ્સ્ય શ્રી
દિનેશભાઇ પટેલ પોતાની બાઇક સાથે જોડાયા હતા.
તિરંગારેલીમાં
લુણાવાડા તાલુકાના બી.આર.સી કોઓ
શ્રી વાડીભાઇ પટેલ સાહેબ જોડાયા હતા.
તિરંગારેલીમાં
લુણાવાડા તાલુકાના તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી શશીકાંત પટેલ જોડાયા હતા.
ઝરખલા
સ્કુલના શિક્ષક જે.ડી ભાઇ તથા ભાવેશભાઇ પોતાની બાઇક સાથે જોડાયા હતા.
ચારિયા
સ્કુલના શિક્ષક જંયતિભાઇ પટેલ પોતાની બાઇક સાથે જોડાયા હતા.
કોલવણ
પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિપકભાઇ પગી બાઇક સાથે જોડાયા હતા
છેલ્લે
રેલી સભા સ્વરૂપે મળી હતી અને આઝાદીના ગીતો ગાવામાં આવ્યા હતા.
શુક્રવાર, 26 ઑગસ્ટ, 2016
લઘુમતી શિષ્યવ્રત્તિ દરખાસ્તનુ ૨૦૧૬-૧૭ નું દરખાસ્ત ફોમ ૩૫- કોલમવાળુ
લઘુમતી શિષ્યવ્રત્તિનું દરખાસ્તનુ ૨૦૧૬-૧૭ ના વર્ષનું ૩૫- કોલમવાળુ દરખાસ્ત ફોમ ડાઉન લોડ કરો
(Link) : Click Here
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)