તા - ૩-૩-૨૦૧૬ ના રોજ કોલવણ પ્રાથમિક શાળામાં
માતૃભાષા દિનની ઉજવણિ ના ભાગરૂપે વિ્ધાર્થીઓને
માતૃભાષાના મહાત્મ્ય વિશે શાળાના શિક્ષક શ્રી જિગ્નેશ
ભાઇ જોશી સાહેબે જાણકારી આપી
એકબીજા સાથે વ્યવહારમાં માતૃભાષા જ વાપરવી
એવો આગ્રહ કરવામાં આવ્યો.
આ નિમીત્તે તા - ૩-૩-૨૦૧૬ ના રોજ સમુહમા
વકત્રૂત્વ સ્પર્ધા, નિબધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા
યોજવામા આવશે તે્વી જાણકારી આપી તો આ સ્પર્ધામા ધોરણ ૩ થી ૮ના તમામ વિધાર્થીઓએ ભાગ લેવા માટે માહિતગાર કર્યા.તામામ શિક્ષકોને પોતાના ધોરણ ના બાળકોને કયાવિષયો આપવા તેની જાણકારી આપી