૨૧મી માર્ચ ના રોજ્ કોલવણ પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી. અગાઉથી કરેલા આયોજન
મુજબ પ્રાર્થનાસભામાં શાળા શિક્ષક શ્રી ડાહ્યાભાઇ પટેલ સાહેબે વન દિવસ વિશે ચર્ચા કરી હતી
શાળા શિક્ષક અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના મહિસાગર જિલ્લાના રાજ્ય પ્રતિનિધિ સદસ્ય એવા શ્રી દિનેશભાઇ પટેલ સાહેબે વન દિવસ વિશે મહિતગાર
કર્યા હતા.
જંગલખાતા તરફથી આવેલા શ્રી રાઠોડ સાહેબ દ્વારા
શાળાના બાળકોને મહિતગાર કર્યા હતા.
બાયસેગ દ્વારા પ્રસારિત થયેલ ઓનલાઇન કાર્યક્રમા માનનીય મુખ્યમન્ત્રી સાહેબનુ પ્રવચન નિહાળ્યુ હતુ