ઉતરાયણ પર્વએ વિદ્યાર્થીઓનુ ખાસ માનીતુ પર્વ છે.નાના બાળકો ખાસ કરીને પતન્ગો ઉડાડ્તા હોય છે. આનન્દના ઉત્સાહમા ક્યારેક અકસ્માતો થતા હોય છે.અમારી પ્રાથમિક શાળાના બાળકોને પતન્ગ્ ચગાવતી વખતે રાખવાની સાવચેતી વીશે સમજ આપવામા આવી હતી. ઉતરાયણ પર્વમા દાનનો મહિમા રહેલો છે, આ તહેવાર વખતે જુદા જુદા પ્રકારે દાન કરવામા આવે છે.અમારી પ્રાથમિક શાળાના શ્રી દિનેશભાઇ પટેલ દ્વારા શાળાના તમામ બાળકોને પતન્ગો વહેચવામા આવ્યા હતા,જેનાથી બાળકો ખુશ ખુશાલ થઇ ગયા હતા.